ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ડાયર કમિશન હંટર કમિશન વાયલી કમિશન રોલેટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રારંભિક તબક્કામાં મહેરગઢમાં કુલ પાકો પૈકી 90% પાકમાં કોનો સમાવેશ થતો હતો ? જવ તલ ઘઉં ડાંગર જવ તલ ઘઉં ડાંગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ગવર્નર જનરલ લોર્ડ એલન બરોના સમયમાં નીચે દર્શાવેલ કયા એક્ટથી ગુલામીને ગેરકાયદેસર જાહેર કરવામાં આવેલ હતી ? એક્ટ - V એક્ટ - III એક્ટ - VIII એક્ટ - VI એક્ટ - V એક્ટ - III એક્ટ - VIII એક્ટ - VI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1879માં નીચે દર્શાવેલ આંદોલનકારીઓ પૈકી કોના દ્વારા "ધી બેંગાલી" વર્તમાનપત્ર શરૂ કરવામાં આવેલ હતું ? સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા સુરેન્દ્રનાથ બેનરજી રાજનારાયણ બાસુ આનંદમોહન બોઝ નાબાગોપાલ મિત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ચિત્તોડમાં વિજય સ્તંભ કોણે બનાવડાવેલો ? રાણા કુંભા મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા સાંગા રાણા કુંભા મહારાણા પ્રતાપ રાણા ઉદયસિંહ રાણા સાંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP