ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? હંટર કમિશન વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન હંટર કમિશન વાયલી કમિશન ડાયર કમિશન રોલેટ કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય વાયુસેનાની સ્થાપના ક્યારે થઈ હતી ? 1925 1947 1932 1945 1925 1947 1932 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાન પ્રાચીન ગણિતજ્ઞ જેમના પુસ્તકમાં અવકલન (કેલ્કુલસ)ના સિદ્ધાંત જણાવાયો છે તેમનું નામ જણાવો. વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય વરાહમિહિર સુશ્રુત ચરક ભાસ્કરાચાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપક કોણ હતા ? આનંદ મોહન બોઝ ડબલ્યુ.સી.બેનરજી વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ આનંદ મોહન બોઝ ડબલ્યુ.સી.બેનરજી વિલિયમ એડમ એ. ઓ. હ્યુમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ટીન ગંધક એલ્યુમિનિયમ પારો ટીન ગંધક એલ્યુમિનિયમ પારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) કયા વાઈસરોયના સમયમાં શિક્ષણ સંબંધિત રેલે કમિશનની રચના થઈ હતી ? લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ લિટન લોર્ડ ડેલહાઉસી લોર્ડ રિપન લોર્ડ કર્ઝન લોર્ડ લિટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP