ભારતનો ઈતિહાસ (History of India)
જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ?

રોલેટ કમિશન
વાયલી કમિશન
ડાયર કમિશન
હંટર કમિશન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ?

શિહાબુદીન ઘોરી
કુતુબુદ્દીન બખ્તિયારે
મહમૂદ ગઝનવીએ
કુતુબુદ્દીન ઐબક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ?

ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ
ધ ઈન્ડિયન ઓપિનિયન
ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ
ધ ઈન્ડિયન સ્પેક્ટેટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ?

લાકડામાંથી
માટીમાંથી
અકીકમાંથી
પથ્થરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP