ભારતનો ઈતિહાસ (History of India) જલિયાવાલા બાગ હત્યાકાંડની તપાસ માટે અંગ્રેજો દ્વારા કયા કમિશનની નિમણૂક કરવામાં આવી હતી ? રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન રોલેટ કમિશન વાયલી કમિશન ડાયર કમિશન હંટર કમિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) દિલ્હી સલ્તનતની સ્થાપના કોણે કરી હતી ? શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ કુતુબુદ્દીન ઐબક શિહાબુદીન ઘોરી કુતુબુદ્દીન બખ્તિયારે મહમૂદ ગઝનવીએ કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેનામાંથી કયું સ્થળ ગાંધીજીના જીવન સાથે સંકળાયેલું નથી ? જામનગર વર્ધા રાજકોટ ચોરીચૌરા જામનગર વર્ધા રાજકોટ ચોરીચૌરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પોતાના વિચારોના ફેલાવા માટે શ્યામજીકૃષ્ણ વર્મા દ્વારા ક્યું સામયિકપત્ર શરૂ કરવામાં આવ્યું ? ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ધ ઈન્ડિયન સોશિયોલોજિસ્ટ ધ ઈન્ડિયન ઓપિનિયન ધ ઈન્ડિયન ઈકોનોમિસ્ટ ધ ઈન્ડિયન સ્પેક્ટેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ધાતુની શોધ નહોતી થઈ ત્યારે શેમાંથી બનાવેલા પાત્રો વાસણોનો ઉપયોગ થતો હતો ? લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી લાકડામાંથી માટીમાંથી અકીકમાંથી પથ્થરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં પ્રથમ પ્રિન્ટીંગ પ્રેસની ઈ.સ.1556 માં કયા સ્થળે શરૂઆત કરવામાં આવી હતી ? ગોવા મુંબઈ કલકત્તા કોચીન ગોવા મુંબઈ કલકત્તા કોચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP