ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ?

મોતીભાઈ ચૌધરી
હરિભાઈ ચૌધરી
રઘુવીર ચૌધરી
અમીતભાઈ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીના પરમ મિત્ર બેરિસ્ટર જીવણલાલ દેસાઈ દ્વારા આપવામાં આવેલ અનુદાનની જમીન ઉપર શેનું નિર્માણ કરવામાં આવ્યું ?

ગાંધી આશ્રમ
વેડછી આશ્રમ
કીર્તિ મંદિર
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરેલ દાંડીયાત્રાએ સત્યાગ્રહ શાના માટે હતો ?

ભૂદાન સત્યાગ્રહ
વિદેશી વસ્ત્રો સામેનો સત્યાગ્રહ
બારડોલી સત્યાગ્રહ
મીઠાનો સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP