નફો અને ખોટ (Profit and Loss)
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની કિંમત કેટલી રાખવી જોઈએ. જેથી વેપા૨ીને 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 250
રૂ. 210
રૂ. 300
રૂ. 230

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
60 રૂ.માં 45 નારંગી વેચતાં 20% ખોટ જાય છે. તો 112 રૂ. માં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય ?

15 નારંગી
56 નારંગી
52 નારંગી
90 નારંગી

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP