ભારતનો ઈતિહાસ (History of India) ઈ.સ. 1907 માં જર્મનીના સ્ટટગર્ટ શહેરમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં ભારતનો ત્રિરંગો રાષ્ટ્રધ્વજ કોણે ફરકાવ્યો ? જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ જતીન દાસ મેડમ કામા શ્યામજીકૃષ્ણ વર્મા સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાવીરની તુરત જ પહેલાં કયા તિર્થકર હતાં ? સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ સુમતિનાથ શાંતિનાથ પાર્શ્વનાથ નેમિનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પ્રાચીન સંસ્કૃતિ નીચેનામાંથી કયા તત્વથી અજાણ હતી ? ટીન ગંધક પારો એલ્યુમિનિયમ ટીન ગંધક પારો એલ્યુમિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ? સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ સુરેન્દ્રનાથ બેનરજી વ્યોમેશચંદ્ર બેનરજી દાદાભાઈ નવરોજી અબુલ કલામ આઝાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ? ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ચૌરીચૌરાની ઘટનાથી સરકારશ્રી સાથે સમાધાન થવાથી લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી સરકાર દ્વારા દમન શરૂ કરવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) "ભૂદાન યોજના" સાથે કયા મહાનુભાવનું નામ સાંભળીશું ? વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે વિનોબા ભાવે જમનાદાસ બજાજ મહાત્મા ગાંધી બાબા આમ્ટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP