ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 1922 માં ગુજરાત માસિકનો પ્રારંભ કોણે કર્યો હતો ? સુરેશ જોશી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ગાંધીજી સુરેશ જોશી રા.વિ.પાઠક કનૈયાલાલ મુનશી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી નારાયણ દેસાઈ રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “જ્હાનવી” કાવ્યસંગ્રહ કોનો છે ? હરિકૃષ્ણ પાઠક નાથાલાલ દવે સ્નેહી પરમાર બ.ક. ઠાકોર હરિકૃષ્ણ પાઠક નાથાલાલ દવે સ્નેહી પરમાર બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. વડનગર ડભોઈ તળાજા અમદાવાદ વડનગર ડભોઈ તળાજા અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉમાશંકર જોશીએ પોતાના અભ્યાસગ્રંથમાં કોને કાન્તદ્રષ્ટા કવિ કહ્યો છે ? દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ દયારામ અખો પ્રેમાનંદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' - ના લેખક કોણ છે ? નારાયણ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ નારાયણ દેસાઈ મકરંદ દેસાઈ મહાદેવ દેસાઈ ઝીણાભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP