ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા આનંદનો ગરબો અંબાજીના શણગારનો ગરબો કજોડાનો ગરબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સાહિત્યકારની મહેનત થકી અમદાવાદમાં ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રથમ અધિવેશન યોજાયું હતું ? રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા રવિશંકર રાવળ રણજિતરામ મહેતા આનંદશંકર ધ્રુવ ક્ષેમુ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં,કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં !' આ પંકિત કયા કવિની છે ? 'બ. ક. ઠાકોર' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' 'બ. ક. ઠાકોર' 'કલાપી' નરસિંહરાવ દિવેટીયા 'કાન્ત' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ? કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ કરસનદાસ મૂળજી કેખુશરો કાબરાજી મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી અંબાલાલ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘યદા તદા ગઝલ’ ગઝલસંગ્રહ કોનો છે ? ધીરુબેન પટેલ કુંદનિકા કાપડીયા વર્ષા અડાલજા સ્નેહી પરમાર ધીરુબેન પટેલ કુંદનિકા કાપડીયા વર્ષા અડાલજા સ્નેહી પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? કિશોર મકવાણા વિનોબા ભાવે મહાદેવ દેસાઈ નગીનદાસ પારેખ કિશોર મકવાણા વિનોબા ભાવે મહાદેવ દેસાઈ નગીનદાસ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP