ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મેહતાના કાવ્ય ‘ જળકમળ છાંડી જાને’ નો પ્રકાર જણાવો ? પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ પ્રભાતિયું ભડલીગીત લોકગીત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' 'વળામણાં' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'મળેલા જીવ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘છાયાં એટલા છાપરાંને ચાળ્યાં એટલા ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો. કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ કવિ કાન્ત કવિ દલપતરામ ભોજા ભગત નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ નર્મદ દલપતરામ નાકર પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભૂખ્યાં જનોની જઠરાગ્નિ જાગશે'' - પંક્તિ કોની છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી પીતાંબર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? નંદલાલ બોઝ પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા નંદલાલ બોઝ પ્રમોદકુમાર ચેટર્જી ગુલઝારીલાલ નંદા રાજા રવિ વર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP