ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિન્દ્રનાથ ટાગોરના કાવ્ય 'તું ભારતને જગાડ !' નો ગુજરાતી ભાષામાં અનુવાદ કોણે આપ્યો છે ? વિનોબા ભાવે નગીનદાસ પારેખ મહાદેવ દેસાઈ કિશોર મકવાણા વિનોબા ભાવે નગીનદાસ પારેખ મહાદેવ દેસાઈ કિશોર મકવાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા નટવરલાલ કુબેરદાસ પંડ્યા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ રતિલાલ રૂપાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘ચારણ કન્યા’ કાવ્યના કવિ કોણ છે ? જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી જયંત પાઠક દુલા ભાયા કાગ રમેશ પારેખ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ઉમાશંકર જોષી ત્રિભુવનદાસ લુહાર ઝીણાભાઈ દેસાઈ મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું ઉપનામ નરસિંહરાવ દિવેટિયાનું નથી ? શાણો નરકેસરી જ્ઞાનલાલ દૂરબીન શાણો નરકેસરી જ્ઞાનલાલ દૂરબીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંતવિલાસ કૃતિના કર્તા કોણ છે ? અજ્ઞાત અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ અજ્ઞાત અબ્દુલ રહેમાન ભીમ શ્રીધર વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP