ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યમાં “પ્રસન્નિકા જ્ઞાનકોશ” ના દસ ગ્રંથોનું સંપાદન કાર્ય કોણે કર્યું છે ? રજની વ્યાસ ચંદ્રકાન્ત શેઠ હરીશ નાયક બંસીધર શુક્લ રજની વ્યાસ ચંદ્રકાન્ત શેઠ હરીશ નાયક બંસીધર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? લાભશંકર ઠાકર ભવેન કચ્છી દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ લાભશંકર ઠાકર ભવેન કચ્છી દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળનો પ્રથમ તિલક’, ‘ત્રાણ‘ તેમજ ‘બે પંક્તિના ઘરમાં’ કોના કાવ્યસંગ્રહો છે ? હસુ યાજ્ઞિક મૂકેશ જોષી દરબાર પુંજાવાળા ઈવા ડેવ હસુ યાજ્ઞિક મૂકેશ જોષી દરબાર પુંજાવાળા ઈવા ડેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ? મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ મારું જીવન એ મારી વાણી આપણી વિદ્યાપીઠ ગાંધીકથા અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP