GPSC PI Prelim Exam Paper 03 January 2021
એપ્રિલ 1934માં નીચેના પૈકી કોણે અગ્રગણ્ય મહિલા સંસ્થા "જયોતિ સંઘ"ની સ્થાપના કરી હતી ?

અનસૂયાબેન સારાભાઈ
ચંપાબેન મહેતા
મૃદુલા સારાભાઈ
પેરીના મિસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે.
3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
મોર્ય વહીવટીતંત્રમાં મુખ્ય કર ઉઘરાવનાર કયા નામે ઓળખાતો હતો ?

સન્નીધાતા
મહાક્ષપટલીકા
સમાહર્તા
પ્રદ્વિવેકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
આઈ. એન. એસ. સહ્યાદ્રી હમણાં સમાચારોમાં છે. તે ___ છે.

નૌકાદળ મથક
સબમરીન
ફ્રિગેટ યુદ્ધ જહાજ
નેવી રીકવરી વેસલ (નૌકાદળ બચાવ જહાજ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
i. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના દરબારમાં તંજાવુરથી નર્તિકાઓ અને સંગીતવાદ્યના નિષ્ણાત ગુરૂઓને બોલાવવામાં આવ્યો.
ii. આ ગુરૂઓમાંથી કુબેરનાથ તંજાવૂરકરને વડોદરામાં સ્થાયી કરવામાં આવ્યા.
iii. એમના થકી ગુજરાતમાં આ રીતે ભરતનાટ્યમનો ઉદય થયો.

i,ii અને iii
ફક્ત iii
ફક્ત ii
આપેલ પૈકી કોઇ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP