ભારતનો ઈતિહાસ (History of India) બ્રિટિશ સરકાર ભારતની સરકારને તમામ સત્તા સોંપીને જૂન 1948 સુધીમાં ભારતમાંથી વિદાય લેશે એવી જાહેરાત ફેબ્રુઆરી, 1947માં કોણે કરી હતી ? વેવલ સાયમન માઉન્ટબેટન એટલી વેવલ સાયમન માઉન્ટબેટન એટલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સમાચાર પત્ર 'અમૃત બઝાર પત્રિકા'ના સંસ્થાપકનું નામ જણાવો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન મોતીલાલ ઘોષ બંકિમચંદ્ર ચેટર્જી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ચાર્શમેન મોતીલાલ ઘોષ બંકિમચંદ્ર ચેટર્જી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) બુદ્ધ દ્વારા આપવામાં આવેલા 'ચાર ઉમદા સત્યો' શેના પર આધારિત છે ? યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ યોગ્ય કાર્ય આખરી વાસ્તવિકતા દુ:ખ અને તેની નાબુદી મુક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'રાશ્ત ગોફ્તર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યું હતું ? કે. આર. કામા ભીખાઈજી કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી કે. આર. કામા ભીખાઈજી કામા બહેરામજી મલબારી દાદાભાઈ નવરોજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) રથમંદિરો કયા રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યા હતા ? ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ગુપ્ત પલ્લવ સોલંકી કુશાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP