સામાન્ય જ્ઞાન (GK) સ્વાતંત્ર્યોત્તરકાળ(1953)માં સમાજ કલ્યાણની પ્રવૃત્તિઓ વધુ વ્યાપ બનાવવા માટે કેન્દ્ર રાજ્ય કક્ષાએ કઈ સંસ્થા રચવામાં આવી ? સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ સમાજ સુરક્ષા મંડળ સમાજ કલ્યાણ બોર્ડ ઉત્કર્ષ બોર્ડ મહિલા વિકાસ મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) શ્રી કાકા કાલેલકર નીચેનામાંથી શાની સાથે સંકળાયેલા છે ? નવલકથાકાર આખ્યાનકાર નિબંધકાર વાર્તાકાર નવલકથાકાર આખ્યાનકાર નિબંધકાર વાર્તાકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) ભારતીય એવીડન્સ એકટમાં મરણોન્મુખ નિવેદન કયારે સ્વીકાર્ય ગણાતુ નથી ? નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે નિવેદન કરવાની ક્ષમતાનો અભાવ ઉપરના તમામ હેતુઓ ઇશારાથી કરેલ નિવેદન નિવેદન કર્યા પછી વ્યક્તિ જીવી શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ભારતના કયા શહેરમાં આવેલું છે ? કોલકાતા બેંગલોર જોરહટ નવી મુંબઈ કોલકાતા બેંગલોર જોરહટ નવી મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) આગમ સાહિત્યના સૌથી મોટા વૃતિકાર તરીકે કયા જૈન વિદ્વાન ખ્યાતિ પામ્યા હતા ? મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ મલયગીરીસૂરિ નરચંદ્રસૂરિ માણિક્યચંદ્રસૂરિ શાલિભદ્રસૂરિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય જ્ઞાન (GK) એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો કરનારને કોણ આગોતરા જામીન આપી શકે ? વડી અદાલત સર્વોચ્ચ અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં વડી અદાલત સર્વોચ્ચ અદાલત સેશન્સ અદાલત કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP