ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ?

અનંતમૂર્તિ
ગોપીક્રિષ્ના
પુટપ્પા
શિવપ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ઝબૂક વીજળી ઝબુક’ બાળકાવ્ય સંગ્રહ ક્યા સાહિત્યકારની રચના છે ?

મકરંદ દવે
વેણીભાઈ પુરોહિત
અબ્બાસ વાસી
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP