ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાઘવજી માઘડ' નો જન્મ કયાં થયો હતો ? ગલથરા ફતેહપુર દેવળિયા રણાસણ ગલથરા ફતેહપુર દેવળિયા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મંગલ મંદિર ખોલો દયામય મંગલ મંદિર ખોલો' - આ પંકિત કયા કવિની છે ? ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી કાકા કાલેલકર નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મોતીચારો’, ‘મનનો માળો’ પુસ્તકોના લેખક કોણ છે ? રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ રઈશ મણિયાર અરવિંદ પંડ્યા ડૉ. આઈ.કે. વીજળીવાળા પ્રફુલ્લ રાવલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ અનિલ જોશી ઉમાશંકર જોશી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ? મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા મણિલાલ દ્વિવેદી નરસિંહરાવ દિવેટીયા રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બરકતઅલી ગુલામઅલી વિરાણીનું ઉપનામ કયું છે ? બેફામ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી આદિલ બેફામ શેખાદમ આબુવાલા શૂન્ય પાલનપુરી આદિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP