ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

ગુણવંત શાહ
બટુક મહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ
પુનિતમહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ભગવાનદાસ પટેલ
ઝવેરચંદ મેઘાણી
હરિવલ્લભ ભાયાણી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP