ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલી નથી ? રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા રામનારાયણ પાઠક - મનો વિહાર ગોવર્ધનરામ ત્રિપાઠી - સાક્ષર જીવન મણિલાલ દ્વિવેદી - તરંગલીલા કનૈયાલાલ મુનશી - લોપામુદ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અગિયાર દરિયા' નામનો કાવ્યસંગ્રહ કોનો છે ? માધવ રામાનુજ મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ મનહર મોદી માધવ રામાનુજ મનોજ ખંડેરિયા રાજેન્દ્ર શુક્લ મનહર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી અનાસક્તિયોગ વર્મ મંથન મંગળપ્રભાત ખરી કેળવણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ રસિકલાલ પરીખ સ્વામી આનંદ રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શું આ પૈસા ચાર' એવી ગુજરાતી ભાષા માટે વપરાતી અપમાનજનક ઉક્તિથી દુ:ખી થઈ કયા મધ્યયુગીન કવિએ ગુજરાતી ભાષાને આગળ લાવવાનો નિર્ધાર કર્યો ? શામળ પ્રેમાનંદ અખો દયારામ શામળ પ્રેમાનંદ અખો દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સ્નેહરશ્મિ" તખલ્લુસ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ઝીણાભાઈ દેસાઈ ત્રિભુવનદાસ લુહાર ઉમાશંકર જોષી મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP