ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1991ના ઉદારીકરણમાં નીચેના સુધારાઓનો સમાવેશ થાય છે સિવાય કે...

કૃષિ ક્ષેત્ર
બાહ્ય ક્ષેત્ર
વિત્તીય ક્ષેત્ર
ઔદ્યોગિક ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચે દર્શાવેલ કયા સ્ટેશન ખાતે રેલ્વેના ત્રણેય ગેજ (નેરોગેજ, મીટરગેજ, બ્રોડગેજ) આવેલા છે ?

સિમલા
મથુરા
સિલીગુરી
ન્યુ દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
15મી ઓગસ્ટ, 1947ના રોજ આરબીઆઇના ગવર્નર જનરલ કોણ હતા ?

ઓસ્બોર્ન સ્મિથ
બેનેગલ રામારાવ
સી.ડી. દેશમુખ
જેમ્સ ટેઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP