Talati Practice MCQ Part - 9
એક લંબચોરસની લંબાઈમાં 20% વધારો કરવામાં આવે અને પહોળાઈમાં 20% નો ઘટાડો કરવામાં આવે તો તેનું ક્ષેત્રફળ :

20% વધશે.
20% ઘટશે.
4% ઘટશે.
કોઈ ફેરફાર નહીં થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
મહાત્મા ગાંધીએ આફ્રિકાથી ભારત આવ્યા પછી કયું સામયિક શરૂ કર્યું ?

યંગ ઈન્ડિયન
યંગ ઈન્ડિયા
હિન્દુસ્તાન
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
આકાશમાં તારાઓની ઉત્પત્તિ શામાંથી થાય છે ?

સૂર્યમંડળ
બ્લેક હોલ
ગ્રહમાળા
આકાશગંગા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
પત્રકારત્વ સાથે નીચેના પૈકી કોનું નામ જોડી શકાય ?

શુકદેવ
વ્યાસ
નારદ
ગણેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 9
ગુજરાત વિધાનસભા ગૃહનું નામ ક્યા મહાપુરુષના નામ સાથે જોડાયેલું છે ?

સરદાર વલ્લભભાઈ પટેલ
મહાત્મા ગાંધીજી
વિઠ્ઠલભાઈ પટેલ
ડૉ. જીવરાજ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP