ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ
નાથાલાલ દવે
મનોહર ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેના પૈકી ગુજરાતનું કયું સ્થળ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલું નથી ?

જોગીડાની ગુફા
કડિયા ડુંગરની ગુફાઓ
ભુજિયો કોઠો
દેવની મોરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આ વિખ્યાત સ્થપતિએ અમદાવાદની અમુક ઇમારતોનું નિર્માણ કર્યુ હતું ?

ચાર્લ્સ કોરિયા
જેકબસન
આમાંના કોઈ નહીં
લા કોરબુઝિયેર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP