ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'પરિત્રાણ' ,'અંતિમ અધ્યાય', 'ગૃહારણ્ય' વગેરે કોના ઉત્તમ નાટકો છે ?

મનુભાઈ પંચોળી
મનોહર ત્રિપાઠી
નાથાલાલ દવે
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ચતુર્મુખ પ્રસાદ ક્યાં આવેલો છે ?

દાંતા ડુંગર પર
શેત્રુંજય ડુંગર પર
ગિરનાર ડુંગર પર
તારંગા ડુંગર પર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા ખાતે મહારાજા સયાજીરાવ દ્વારા 1886માં સંગીત કોલેજની સ્થાપના કરવામાં આવી જેના પ્રથમ આચાર્ય કોણ હતા ?

ઉસ્તાદ મૌલા બક્ષ
પંડિત ભાસ્કરભુવા
ઉસ્તાદ ફૈયાઝ ખાન
ઇનાયત ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ?

વૌઠા, અમદાવાદ
ગુણભાખરી, સાબરકાંઠા
સાગબારા, નર્મદા
અંબાજી, બનાસકાંઠા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP