ભારતની ભૂગોળ (Geography of India)
વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ?

મેઘાલય
નાગાલેન્ડ
મણિપુર
મિઝોરમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
માહે ફેબ્રુઆરી 2014માં ભારતમાં 'બેજબરૂઆ પૂર્વોત્તર સમિતિ'ની રચના શાના માટે કરવામાં આવેલ ?

પૂર્વોત્તર રાજ્યોના લોકોની સુરક્ષા માટે
ઔદ્યોગિક વિકાસનીતિ નક્કી કરવા માટે
કુદરતી આપદા પ્રબંધન માટે
સિંચાઈ પદ્ધતિ વિકસાવવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતની ભૂગોળ (Geography of India)
નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ સૌથી વધારે છે ?

મિઝોરમ
તમિલનાડુ
મહારાષ્ટ્ર
કેરાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP