ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખનીજ અને તેના ઉત્પાદિત રાજ્યને યોગ્ય રીતે ગોઠવો. 1) સિંધા લૂણ2) હીરા 3) નિકલ 4) કલાઈ A) છત્તીસગઢ B) મધ્યપ્રદેશ C) હિમાચલ પ્રદેશ D) ઓરિસ્સા 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-D, 3-A, 4-C 1-D, 2-A, 3-C, 4-B 1-A, 2-C, 3-B, 4-D 1-C, 2-B, 3-D, 4-A 1-B, 2-D, 3-A, 4-C 1-D, 2-A, 3-C, 4-B 1-A, 2-C, 3-B, 4-D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) જમશેદપુર કઈ નદીના કિનારે વસેલું છે ? સ્વર્ણરેખા મહાનદી ગોદાવરી ગંગા સ્વર્ણરેખા મહાનદી ગોદાવરી ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતનું સૌથી મોટું જળવિદ્યુત મથક કઈ નદી પર આવેલું છે ? તાપી કૃષ્ણા કાવેરી નર્મદા તાપી કૃષ્ણા કાવેરી નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) બુર્ઝિલ અને ઝોજિલ ઘાટ કયા રાજ્યમાં આવેલા છે ? જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ સિક્કિમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડયા બાદ પાકતુ નથી ? સફરજન પપૈયાં જમરૂખ ચેરી સફરજન પપૈયાં જમરૂખ ચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP