ભારતની ભૂગોળ (Geography of India) વર્ષ 2011ની વસતિ ગણતરી અનુસાર નીચેના રાજ્યો પૈકી કયા રાજ્યમાં ખ્રિસ્તી ધર્મ પાળનારની સંખ્યા સૌથી વધુ છે ? નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ નાગાલેન્ડ મેઘાલય મણિપુર મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) એગુલ્હાસ (Agulhas) પશ્ચિમ સરહદી પ્રવાસ નીચેના પૈકી કયા મહાસાગરનો છે ? એન્ટાર્કટિકા મહાસાગર આર્કટિક મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર એન્ટાર્કટિકા મહાસાગર આર્કટિક મહાસાગર હિંદ મહાસાગર પેસિફિક મહાસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં સૌથી વધુ વસ્તીગીચતા ધરાવતું રાજ્ય કયું છે ? બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ બિહાર મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ ઉત્તરપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) પાપનાશમ્ જળવિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે ? કાવેરી નામ્રપર્ણી પેરિયાર પાયકારા કાવેરી નામ્રપર્ણી પેરિયાર પાયકારા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ભારતમાં કયા રાજ્યમાં ડેન્સીટી ઓફ પોપ્યુલેશન (Density of population) સૌથી ઓછી છે ? મેઘાલય સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ મેઘાલય સિક્કિમ અરુણાચલ પ્રદેશ મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતની ભૂગોળ (Geography of India) ખરીફ પાકની લણણી ક્યારે થાય છે ? માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર માર્ચ - એપ્રિલ જૂન - જુલાઈ મે - જૂન ઓક્ટોબર - નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP