GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતની 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં SCs તથા STs ની વસ્તી એ તેની કુલ વસ્તીના કેટલા પ્રતિશત છે ?

SCs નું પ્રતિશત એ 5.1 થી 10 પ્રતિશતની મર્યાદામાં છે.
STs નું પ્રતિશત એ 20.1 થી 40 પ્રતિશતની મર્યાદામાં છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
પૃથ્વી ફરતે ભ્રમણ કરતો કૃત્રિમ ઉપગ્રહ નીચે પડી જતો નથી. આમ થવાનું કારણ એ છે કે પૃથ્વીનું આકર્ષણ ___

આટલા અંતરે અસ્તિત્વ ધરાવતું નથી.
તેની સ્થિર ગતિ માટે જરૂરી ઝડપ પૂરી પાડે છે.
તેની ગતિ માટે જરૂરી પ્રવેગ પૂરો પાડે છે.
ચંદ્રના આકર્ષણને કારણે પ્રભાવહીન બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
જાડેજા વંશના શાસકો બાબતે નીચેના પૈકીનું કયું વિધાન /કયા વિધાનો સત્ય છે ?
1. જામ રાવળ બાદ જામ વિભાજી નવાનગરના રાજા બન્યા.
2. જૂનાગઢના યુદ્ધમાં ‘મજેવડી’ ગામ નજીક જામ સતાજી પહેલા એ અકબરના સૈન્યને હરાવ્યું હતું.
3. જાડેજા વંશના રાજા હર્ધલજીને “પશ્ચિમ ભારત કો બાદશાહ”નું બિરૂદ આપવામાં આવ્યું હતું.
4. ઈ.સ. 1549માં ખેંગાર એ કચ્છનો પ્રથમ રાવ બન્યો અને ભૂજની રાજધાની તરીકે સ્થાપના કરી.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 1, 2 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ બંને
મહારાજા સયાજીરાવ ગાયકવાડ - ત્રીજાના શાસનના 60 વર્ષની સમૃતિમાં વડોદરા ખાતે કીર્તિસ્તંભ બાંધવામાં આવ્યું.
શેર મહંમદ ખાનની શૂરવીરતા (gallantry) ની સમૃતિમાં પાલનપુર ખાતે કીર્તિસ્તંભનું નિર્માણ કરવામાં આવ્યું.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ચૂડાસમા વંશમાં નીચેના પૈકી કયા પ્રકારના સિક્કાઓ જોવા મળ્યા હતા ?
1. કોડી (Kodis)
2. કરશાપન (Karshapan)
3. વિશાપાક (Vishopak)
4. રૂપક
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP