ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

ભગવતીકુમાર શર્મા
સુરેશ દલાલ
કાંતિ ભટ્ટ
તારક મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'ભાગ્યાંના ભેરુ'
'વળામણાં'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઈટ્ટાકિટા, ધીંગામસ્તી, ટીંગાટોળી અને બિન્દાસ કાવ્યસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ?

હરીન્દ્ર દવે
સુરેશ દલાલ
નિરંજન ભગત
રમણલાલ સોની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP