ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ?

તારક મહેતા
ભગવતીકુમાર શર્મા
કાંતિ ભટ્ટ
સુરેશ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

પ્રભુલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શાહ
રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
મનસ્વી પ્રાંતિજવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ?

કે.કે.બિરલા ફાઉન્ડેશન
કવિ કલાપી સાહિત્ય અકાદમી
ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન
કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP