ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? તારક મહેતા ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ તારક મહેતા ભગવતીકુમાર શર્મા કાંતિ ભટ્ટ સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ મનસ્વી પ્રાંતિજવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? વલસાડ નવસારી સુરત મુંબઈ વલસાડ નવસારી સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જે ગમે જગત ગુરુ દેવ જગદીશને’ પદ કોનું છે ? નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ નરસિંહ મહેતા ભોજા ભગત મીરાંબાઇ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઈઝની શરૂઆત ક્યા વર્ષે થઈ હતી ? 2010 2000 2005 2008 2010 2000 2005 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય માટેનો સરસ્વતી સન્માન એવોર્ડ કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે છે ? કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ કે.કે.બિરલા ફાઉન્ડેશન કવિ કલાપી સાહિત્ય અકાદમી ગોવર્ધનરામ સાહિત્ય ફાઉન્ડેશન કનૈયાલાલ મુનશી ટ્રસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP