ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ 2012નો સાહિત્ય ગૌરવ પુરસ્કાર કયા લેખકને અપાયો હતો ? કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા તારક મહેતા સુરેશ દલાલ કાંતિ ભટ્ટ ભગવતીકુમાર શર્મા તારક મહેતા સુરેશ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એકલતાની ભીડમાં’ અને ‘અંદર દીવાદાંડી' નામના કાવ્યસંગ્રહો કોના છે ? હર્ષ બ્રહ્મભટ્ટ મોનજ ખંડેરીયા નિરંજન ભગત ધીરુ પરીખ હર્ષ બ્રહ્મભટ્ટ મોનજ ખંડેરીયા નિરંજન ભગત ધીરુ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ર.વ.દેસાઈને 'યુગમૂર્તિ વાર્તાકાર' નું બિરુદ કોના તરફથી મળ્યું હતું ? હરિવલ્લભ ભાયાણી ભગવતીકુમાર શર્મા સુમિત શાહ વિશ્વનાથ ભટ્ટ હરિવલ્લભ ભાયાણી ભગવતીકુમાર શર્મા સુમિત શાહ વિશ્વનાથ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? વર્ણનાત્મક વિવેચનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક વર્ણનાત્મક વિવેચનાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઉશનસ્' કોનું ઉપનામ છે ? ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિશંકર રત્નજી ભટ્ટ નટવરલાલ કુબેરદાસ પંડ્યા રતિલાલ રૂપાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં આખ્યાનના પિતા તરીકે કોણ ઓળખાય છે ? ભાલણ વિશ્વનાથ પ્રેમાનંદ નાકર ભાલણ વિશ્વનાથ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP