GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 પાછલા વર્ષ 2016-17 દરમ્યાન ભારતીય કંપની પાસેથી રહીશને મળેલ ડિવિડન્ડની આવક ___ રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે રૂ. 10,000 સુધી કરમુક્ત કરપાત્ર ગણાશે રૂ. 50,000 સુધી કરમુક્ત કરમુકત ગણાશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન અલ્પમૂડીકરણના સંદર્ભે સાચું નથી ? કંપનીમાં મૂડીની અછત કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. કંપનીમાં મૂડીની અછત કંપની પોતાની મૂડી ઉપર અસાધારણ વધુ પ્રમાણમાં વળતર મેળવતી હોય. કંપનીના નહિ ચૂકવાયેલ કુલ શેર-સ્ટોક અને બોન્ડની સરખામણીમાં કંપનીની મિલકતોની વાસ્તવિક બજાર કિંમત વધારે હોય. કુલ રોકાયેલી મૂડી પર તેવા જ પ્રકારનો ધંધો કરતી એવી જ પરિસ્થિતિવાળી કંપનીની તુલનામાં ઘણો વધુ નફો કરતી હોય. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 દાંડીયાત્રા દરમ્યાન ગુજરાત વિદ્યાપીઠના યુવાનોની ટુકડી દાંડીમાર્ગમાં આવતા ગામોમાં અગાઉથી પહોંચી જઈ ગામની સંપૂર્ણ માહિતી એકઠી કરીને ગાંધીજીને પહોંચાડતા. આ ટુકડી કયા નામે ઓળખાતી ? અરૂણ ટુકડી યુવા ટુકડી દાંડીમાર્ગ ટુકડી તરૂણ ટુકડી અરૂણ ટુકડી યુવા ટુકડી દાંડીમાર્ગ ટુકડી તરૂણ ટુકડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંથી સમાસનું કર્યું જોડકું સાચું છે ? ખટદર્શન - ઉપપદ ચતુર્ભુજ – બહુવ્રીહી ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ખટદર્શન - ઉપપદ ચતુર્ભુજ – બહુવ્રીહી ગાયમાતા - દ્વન્દ્વ દીવાસળી – તત્પુરુષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેની સંસ્થા પૈકી પાઘડી કોને ન હોય ? ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન જાહેર પુસ્તકાલય ABCL પ્રકાશન ડૉ. આચાર્યનું ખાનગી નર્સિંગ હોમ - દવાખાનું મેકમિલન પ્રકાશન જાહેર પુસ્તકાલય ABCL પ્રકાશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 બેંકિંગ રેગ્યુલેશન એકટ પ્રમાણે દર વર્ષે બેંકે પોતાના નફામાંથી ___ % જેટલી રકમ અનામત ભંડોળ ખાતે લઈ જવી જોઇએ. 20 10 15 5 20 10 15 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP