ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કેન્દ્ર સરકાર દ્વારા ડિસેમ્બર, 2016 માં કરવામાં આવેલ નિવેદન અનુસાર ડૉ. ભીમરાવ આંબેડકરની જયંતીને કયા રાષ્ટ્રીય દિવસના રૂપમાં મનાવવામાં આવશે ? રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ રાષ્ટ્રીય જલ દિવસ રાષ્ટ્રીય પરિવર્તન દિવસ રાષ્ટ્રીય ગૌરવ દિવસ રાષ્ટ્રીય શિક્ષા દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) સહકારી ધોરણે ખાંડ ઉદ્યોગના પ્રણેતા કોણ હતા ? ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી બાબુભાઈ પટેલ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી માધવલાલ શાહ ડૉ.જયંતીભાઈ પટેલ શ્રી બાબુભાઈ પટેલ શ્રી ગોપાળદાસ ર. પટેલ શ્રી માધવલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યુ નથી ? Wings of fire The Indian Space Journey Ignited Minds Inspiring Thoughts Wings of fire The Indian Space Journey Ignited Minds Inspiring Thoughts ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) ભારતના પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતીશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા સતીશ શર્મા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) અમદાવાદમાં કાપડના કેલિકો મ્યુઝિયમની સ્થાપના કોણે કરી ? વિક્રમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ વિક્રમ સારાભાઈ અનસુયાબેન સારાભાઈ ગૌતમ સારાભાઈ મૃણાલિની સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) મહાનુભાવ અને તેઓના સંબંધની વિગતો દર્શાવતું કયું જોડકું યોગ્ય નથી. વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા વિક્રમ સારાભાઈ - ભારતના અંતરિક્ષ કાર્યક્રમના જનક છે. ફારૂક શેખ - ગાયન ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવે છે મોરારજી દેસાઈ - તેઓનો જન્મ દિવસ દર 4 વર્ષે ઉજવાય છે. મનમોહન દેસાઈ - ચલચિત્ર નિર્માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP