ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) કરવામાં આવેલ હોય ત્યારે ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલ (F.I.R.) ના તબકકે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ?

રૂ. 1,25,000/-
રૂ. 1.00,000/-
રૂ. 50,000/-
રૂ. 75,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ?

નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે.
કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે.
નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે.
નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે ?

વારાણસીમાં આવેલા સારનાથ સ્તંભમાંથી
જુનાગઢના અશોક શીલાલેખમાંથી
રાણા કુંભાના વિજય સ્તંભમાંથી
જલીયાનવાલા બાગના લોહ સ્તંભમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં લગ્ન નોંધણીનો કાયદો ફરજિયાત કરવાનો આદેશ કોણે આપ્યો છે ?

કેન્દ્ર સરકાર
સુપ્રિમ કોર્ટ
સંસદ
દિલ્હી હાઇકોર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંઘના અથવા રાજ્યના કામકાજ સાથે સંબંધ ધરાવતી સેવાઓ અને જગાઓ ઉપર નિમણૂક કરતી વખતે વહીવટની કાર્યક્ષમતાની જાળવણીને સુસંગત હોય તે રીતે, અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓના સભ્યોના દાવા વિચારણામાં લેવામાં આવશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ?

આર્ટિકલ-335
આર્ટિકલ-336
આર્ટિકલ-334(અ)
આર્ટિકલ-337(ક)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP