ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શામળની પ્રથમ કૃતિ 'પદ્માવતીની વાર્તા' છે જ્યારે અંતિમ કૃતિ કઈ લખેલી હોય તેમ મનાય છે ?

મદનમોહના
સિંહાસન બત્રીસી
સુડા બહોતરી
ચંદ્ર ચંદ્રાવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મૂંગી સ્ત્રી, આગગાડી, રમકડાંની દુકાન જેવા નાટકો કોણે લખ્યા છે ?

બટુભાઈ ઉમરવાડિયા
ચંદ્રવદન મહેતા
કનૈયાલાલ મુનશી
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP