ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? આઉટલેન્ડર ધ ક્રાઉન એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ધ ક્રાઉન એકવસ વેનીટી ફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના સીધા કથન અને ટૂંકા માર્મિક વાક્યો શેમાં જોવા મળે છે ? મંગળપ્રભાત અનાસક્તિયોગ ખરી કેળવણી વર્મ મંથન મંગળપ્રભાત અનાસક્તિયોગ ખરી કેળવણી વર્મ મંથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ એલેકઝાન્ડર ફાર્બસ ગોવર્ધનરામ ત્રિપાઠી ગુજરાત સરકાર કવિ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ દલપતરામે તેમના અંગ્રેજ જજ મિત્ર એલેકઝાન્ડર કિન્લોક ફાર્બસના સહયોગથી 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'ની સ્થાપના કરેલી, તે હાલમાં કયા નામે ઓળખાય છે ? ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ગુજરાત સાહિત્યસભા ગુજરાત વિદ્યાસભા ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત યુનિવર્સિટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાસતીના માતાનું નામ શું હતું ? કાશીબા ગુલાબબા રૂપાળીબા જીવીબા કાશીબા ગુલાબબા રૂપાળીબા જીવીબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP