ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? રાજકોટ જામનગર ભાવનગર કચ્છ રાજકોટ જામનગર ભાવનગર કચ્છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'અજામિલાખ્યાન'ના રચયિતા છે ? પ્રેમાનંદ નાકર દયારામ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર દયારામ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ રતીલાલ બોરીસાગર નિરંજન ભગત બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢના દામોદર કુંડમાં દરરોજ સવારે પદો ગાતા ગાતા નાહવા જતા, તે સમયે ગાયેલા પદો કયા નામે ઓળખાયા ? હરિગાન રામગ્રી પ્રભાતિયા ભક્તિગીત હરિગાન રામગ્રી પ્રભાતિયા ભક્તિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સોરઠના મીરાબાઈ' તરીકે કોણ જાણીતા છે ? ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ રમાબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો. ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી જ્યોતીન્દ્ર દવે ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ગાંધીજી જ્યોતીન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP