ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા વાક્યોમાં કયા વાક્યમાં સામાસિકપદનો વિનિયોગ થયેલો છે ?

હું માનવી માનવ થાઉ તો ઘણું
નકામી ચીજો શા માટે ભેગી કરો છો ?
સારા અક્ષર કેળવણીની નિશાની છે.
માનવસેવા એ જ પ્રભુસેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
તમે વાંચેલ પુસ્તક અંગે બે વાત કહો. - હવે તમે કયું કૃદંત છે તે કહો.

ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત
સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
પવિત્ર હૃદયમાં માનવતાનું દર્શન થાય છે. - રેખાંકિત શબ્દની વ્યાકરણગત લાક્ષણિકતા જણાવો.

સર્વનામ
સંજ્ઞા
વિશેષણ
ક્રિયાપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP