ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? દલપતરામ કરશનદાસ મૂળજી નર્મદ મહિપતરામ દલપતરામ કરશનદાસ મૂળજી નર્મદ મહિપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુઘલ સમયમાં ગુજરાતમાં કયા પ્રકારનું સ્થાપત્ય બનવાનું શરૂ થયું ? બિજાપુર શૈલી માળવા શૈલી સરાઈ શૈલી જૌનપુર શૈલી બિજાપુર શૈલી માળવા શૈલી સરાઈ શૈલી જૌનપુર શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચે દર્શાવેલ રાજવંશોને કાળાનુક્રમ પ્રમાણે ગોઠવો.1. સોલંકી2. મૈત્રક3. શક4. ગુર્જર પ્રતિહાર 3, 2, 4, 1 1, 3, 2, 4 3, 2, 1, 4 2, 4, 3, 1 3, 2, 4, 1 1, 3, 2, 4 3, 2, 1, 4 2, 4, 3, 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા સ્થળ ખાતે સિંધુ સંસ્કૃતિ સમયના "નિશાનીવાળા કે નામવાળા પાટીયા કે બોર્ડ" મળી આવ્યા છે ? રોજડી સુરકોટડા લોથલ ધોળાવીરા રોજડી સુરકોટડા લોથલ ધોળાવીરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ બંને ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય નથી ? એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ રાજકુમાર કોલેજ-જામનગર શામળદાસ કોલેજ-ભાવનગર એન્ડ્રુઝ લાઈબ્રેરી-સુરત બહાઉદ્દીન કોલેજ-જુનાગઢ રાજકુમાર કોલેજ-જામનગર શામળદાસ કોલેજ-ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP