ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘હિન્દુઓનો અસલ ધર્મ અને હાલના પાખંડી મતો’ જેવા લખાણો કોણે પ્રગટ કર્યા ? નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ નર્મદ કરશનદાસ મૂળજી મહિપતરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? ભવનાથનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ભવનાથનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો વૌઠાનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'આરઝી હકૂમત'ની સ્થાપના ___ ખાતે કરવામાં આવી હતી. જુનાગઢ સુરત મુંબઈ અમદાવાદ જુનાગઢ સુરત મુંબઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થસ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું ? ભદ્રેશ્વર હસ્તગિરિ તારંગા પાલિતાણા ભદ્રેશ્વર હસ્તગિરિ તારંગા પાલિતાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હાલનું ડાકોરનું મંદિર ઈ.સ. 1772માં મરાઠા શરાફ ___ એ એક લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું. ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ દાભાડે ગોવિંદરાવ ગોપાળરાવ તાંબે સયાજીરાવ ગાયકવાડ ખંડેરાવ દાભાડે ગોવિંદરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં ગાંધીજીએ સાબરમતી આશ્રમ કયારે સ્થાપ્યો હતો ? 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 27 જૂન, 1917 15 ફેબ્રુઆરી, 1915 17 જૂન, 1917 2 ઑક્ટોબર, 1915 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP