ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ‘વેનચરિત્ર’માં વિધવાવિવાહના પ્રશ્નની ચર્ચા કોણે કરી છે ? કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ કરશનદાસ મૂળજી દલપતરામ મહિપતરામ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું. આ નવનિર્માણ શબ્દ કોણે આપ્યો હતો ? જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક જયપ્રકાશ નારાયણ રસિકલાલ પરીખ પુરુષોત્તમ માવળંકર ઈન્દુલાલ યાજ્ઞિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કપડવંજ ખાતે આવેલી કુંકાવાવનું નિર્માણ કોણે કરાવ્યું હતું ? ભીમદેવ પ્રથમ ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ભીમદેવ પ્રથમ ભીમદેવ બીજો કુમારપાળ સિદ્ધરાજ જયસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) આ સ્થળ સાથે ગાંધીજી સંકળાયેલા નથી ? અક્ષરધામ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ હૃદય કુંજ અક્ષરધામ કીર્તિ મંદિર ગુજરાત વિદ્યાપીઠ હૃદય કુંજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સૌરાષ્ટ્રના સુધારણા ચળવળની શરૂઆત કોણે કરી ? મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી નવલરામ મણિશંકર કીકાણી મનસુખરામ ત્રિપાઠી મણિલાલ ત્રિવેદી નવલરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ? શિહાબુદિન અહમદખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન કુલીજખાન શિહાબુદિન અહમદખાન મિર્ઝા અઝીઝ કોકા મિર્ઝા અબ્દુલ રહીમખાન કુલીજખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP