ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમાજકલ્યાણની પ્રવૃત્તિને વધુ વ્યાપક બનાવવા સમાજ કલ્યાણ બોર્ડની રચના કયારે કરવામાં આવી ? 1957 1963 1951 1953 1957 1963 1951 1953 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોની અધ્યક્ષતામાં વલભી ખાતે જૈન આગમોની વાચના તૈયાર થઈ હતી ? અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી અશ્વઘોષ દેવાર્ધિશ્રમાશ્રવણ સ્થુલીભદ્ર નાગાર્જુનસૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સેવાદળના સૈનિક ગણાતા અને પાલનપુર પાસે લોકનિકેતન સંસ્થાની સ્થાપના કરનાર ? ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ ગજેન્દ્રસિંહ બળવંતસિંહ વાઘેલા હરિસિંહ પ્રતાપસિંહ ચાવડા સુ૨૫ાલસિંહ મહાવીરસિંહ બિહોલા રાજેન્દ્રસિંહ રાઓલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ કુમારપાળ દેવસૂરિ ભીમદેવ પહેલો વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર નાટ્ય સંપદા - જસવંત ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? સુરત સોમનાથ ડભોઇ ગિરનાર સુરત સોમનાથ ડભોઇ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP