ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કાઠિયાવાડના ગાંધી તરીકે કોણ જાણીતા હતા ?

શંભુભાઈ ત્રિવેદી
પરીક્ષિતલાલ મજુમદાર
કરમશીભાઈ મકવાણા
સુરેન્દ્રજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સોલંકી રાજવી કુમારપાળે તારંગા પર કયા જૈન તીર્થંકરનું દેરાસર બંધાવ્યું હતું ?

અજિતનાથ
આદિનાથ
મલ્લિનાથ
મહાવીર સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિધ્ધરાજ જયસિંહ
કુમારપાળ
કર્ણદેવ
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
ખેડા સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP