ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) 'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે. ચાણકય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ચાણકય બાબાસાહેબ આંબેડકર ગાંધીજી સરદાર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નાણાકીય તરલતાનું વિનિયમન કરવા માટે રિઝર્વ બેન્ક દ્વારા નીચે પૈકી કયા નીતિગત સાધન/સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે ? કેશ રિઝર્વ રેશિયો રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને રિવર્સ રેપો રેટ કેશ રિઝર્વ રેશિયો રેપો રેટ રેપો અને રિવર્સ રેપોરેટ બંને રિવર્સ રેપો રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) ભારતીય સ્ટેટ બેન્કની રચના કઈ સમિતિની ભલામણ હેઠળ કરવામાં આવી હતી ? નરસિંહમ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ વૈધનાથ સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ નરસિંહમ સમિતિ એમ. એલ. દાંતવાલા સમિતિ વૈધનાથ સમિતિ એ.ડી. ગોરવાલા સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) નીચેના પૈકી કયા વર્ષ દરમિયાન ભારત સરકારમાં સૌપ્રથમ વાર વિનિવેશ ખાતુ સ્થાપવામાં /શરૂ કરવામાં આવ્યું ? 1999 1993 1992 2001 1999 1993 1992 2001 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) જ્યારે બેન્ક રેટ વધારવામાં આવે છે ત્યારે ___ તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા ઘટે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. તરલતા ઉપર કોઇ અસર થતી નથી. બજારમાં તરલતા ઘટે છે. લોકો બેંકોમાં વધારે ડિપોઝિટ મૂકે છે. બજારમાં તરલતા વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy) વસતીગણતરી 2011ના આંકડાઓ અનુસાર 2001 થી 2011 દરમ્યાન ગુજરાતમાં સાક્ષરતા દરમાં કેટલો ફેરફાર નોંધાયેલ છે ? 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો 8.9% નો વધારો 7.9% નો વધારો 8.2% નો વધારો 7.2% નો વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP