Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'મધમાખી ફૂલમાંથી એટલી માત્રામાં મધ મેળવે છે કે જેથી બન્નેનું અસ્તિત્વ જળવાઇ રહે છે.' સરકારે પણ મધમાખીની જેમ જ કર વસુલવા જોઈએ. આ વિધાન ___ નું છે.

ચાણકય
બાબાસાહેબ આંબેડકર
ગાંધીજી
સરદાર પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નાબાર્ડની સ્થાપના કઈ પંચવર્ષીય યોજના સમયે થઈ હતી ?

પાંચમી પંચવર્ષીય યોજના
ચોથી પંચવર્ષીય યોજના
છઠ્ઠી પંચવર્ષીય યોજના
સાતમી પંચવર્ષીય યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
નીચેના પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલી નથી ?

પીળી ક્રાંતિ : ફળ અને ફૂલ
સપ્તરંગી ક્રાંતિ : કૃષિ અને બાગાયત
નીલ ક્રાંતિ : માછલી અને દરિયાઇ ખોરાક
શ્વેત ક્રાંતિ : દૂધ અને દૂધની બનાવટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP