Loading [Contrib]/a11y/accessibility-menu.js

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અધરો છે.' આ વિધાન ___ નું છે.

આલ્બર્ટ આઈનસ્ટાઈન
સરદાર પટેલ
ગાંધીજી
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

બદલા ચુકવણી
શ્રમિકોનું વેતન
સંરક્ષણ ખર્ચ
ઉત્પાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
'બંધ અર્થવ્યવસ્થા' તે અર્થવ્યવસ્થા છે જેમાં :

માત્ર આયાત થાય છે.
નાણાકીય ખાધની વ્યવસ્થા હોય છે.
ન તો નિકાસ કે ન તો આયાત થાય છે.
નાણાકીય પુરવઠો પૂર્ણતઃ નિયંત્રિત હોય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP