ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ? ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ઝાલર લોકવારતાની લ્હાણ વર્ગ એ જ સ્વર્ગ જળતીર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ? મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા મુનશીનું મનોમંથન પાટણની પ્રભુતા સવાયા ગુજરાતી ભગ્ન પાદુકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ તળાજા ડભોઈ વડનગર અમદાવાદ તળાજા ડભોઈ વડનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ? વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા વ્યાકરણગ્રંથ પ્રશસ્તિકાવ્ય સ્મરણ ગ્રંથ આત્મકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ? યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી યોગેશ ગઢવી દિલીપ મોદી દલપત પઢીયાળ વિનોદ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ત્રિભુવન, સુખલાલ અને સુશિલા પાત્રો કઈ નવલકથાના છે ? પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ પાટણની પ્રભુતા પૃથ્વી વલ્લભ ચૌલા દેવી વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP