ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

ઝાલર
લોકવારતાની લ્હાણ
વર્ગ એ જ સ્વર્ગ
જળતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નવલકથાકાર મુનશી દ્વારા પાટણ શહેરને ધ્યાનમાં રાખીને કઈ છેલ્લી નવલકથા લખવામાં આવેલ ?

મુનશીનું મનોમંથન
પાટણની પ્રભુતા
સવાયા ગુજરાતી
ભગ્ન પાદુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હેમચંદ્રાચાર્ય કૃત 'સિદ્ધહેમ' નીચેનામાંથી કયા પ્રકારનો ગ્રંથ છે ?

વ્યાકરણગ્રંથ
પ્રશસ્તિકાવ્ય
સ્મરણ ગ્રંથ
આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

યોગેશ ગઢવી
દિલીપ મોદી
દલપત પઢીયાળ
વિનોદ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP