ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

ઝાલર
લોકવારતાની લ્હાણ
વર્ગ એ જ સ્વર્ગ
જળતીર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો.

શર્વિલક - નાટક
ધૂળમાંની પગલીઓ - નવલકથા
હયાતી - કાવ્યો
સ્ટેચ્યુ - નિબંધો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે.

આયુર્વેદિક પ્રચાર
મોબાઈલ ડિસ્પેન્સરી
બોંબની બનાવટ
દવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP