કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેના વિધાનો પૈકી સાચું / સાચા વિધાન / વિધાનો પસંદ કરો. બંને સાચા છે PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. એક પણ નહીં PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. બંને સાચા છે PM-KUSUM યોજના અંતર્ગત સૌર ઊર્જાનો લક્ષ્યાંક વધારીને 30.8 GW કરવામાં આવ્યો છે. એક પણ નહીં PM-KUSUM યોજના અંતર્ગત લક્ષ્યાંક પ્રાપ્તિનું વર્ષ 2024 નિર્ધારિત કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કોને તાના-રીરી એવોર્ડ 2020 થી સન્માનિત કરવામાં આવ્યા છે ? વર્ષાબહેન ત્રિવેદી એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને અનુરાધા પોંડવાલ વર્ષાબહેન ત્રિવેદી એક પણને નહીં ઉપર્યુક્ત બન્નેને અનુરાધા પોંડવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'બધી હિન્દુ પ્રણાલીઓ પશ્ચિમી સભ્યતાથી શ્રેષ્ઠ છે.' તેવું વિધાન નીચેનામાંથી કોના દ્વારા કહેવામાં આવેલું છે ? વીર સાવરકર મધર ટેરેસા એની બેસન્ટ બાળ ગંગાધર તિલક વીર સાવરકર મધર ટેરેસા એની બેસન્ટ બાળ ગંગાધર તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભારત કયા વર્ષમાં મિસાઈલ ટેકનોલોજી કંટ્રોલ રેજીમનો સભ્ય બન્યો હતો ? 2019 2018 2015 2016 2019 2018 2015 2016 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત 3.0' પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે ભારતમાં કૃષિ ક્ષેત્રે ખાતર સબસિડી માટે કેટલા રૂપિયાની જોગવાઈની જાહેરાત કરી છે ? 35,000 કરોડ 85,000 કરોડ 45,000 કરોડ 65,000 કરોડ 35,000 કરોડ 85,000 કરોડ 45,000 કરોડ 65,000 કરોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'કેમિકલ યુદ્ધનો ભોગ બનેલા લોકોની સ્મૃતિ માટેનો દિવસ' ક્યારે ઉજવવામાં આવે છે ? 29 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 30 નવેમ્બર 29 નવેમ્બર 26 નવેમ્બર 27 નવેમ્બર 30 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP