ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ?

પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી
આપેલ પૈકી એક પણ નહીં
ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી
ર. વ‌. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ?

વિનેશ અંતાણી
અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ
માધવ રામાનુજ
રમણલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ?

દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર
બાલમુકુંદ શિવાજી કાલેલકર
શિવાજી બાલમુકુંદ કાલેલકર
બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ?

શ્યામ બાબુ
પિતાંબર પટેલ
રાજેન્દ્ર શુકલ
વેણીભાઈ પુરોહિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP