ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણચાતુરી દાણલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ પાત્રો અને તેની કૃતિઓ પૈકી કઈ જોડી સાચી છે ? પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા પન્નાલાલ પટેલ - માનવીની ભવાઈ - કાનજી - જીવી આપેલ પૈકી એક પણ નહીં ક.મા.મુનશી - ગુજરાતનો નાથ - કાક - મંજરી ર. વ. દેસાઈ - દિવ્યચક્ષુ - જગદીશ - કોકિલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભગવતીકુમાર શર્માની 'શબ્દાતીત' અને 'બિસતંતુ' કયા પ્રકારની કૃતિ છે ? કાવ્યસંગ્રહ નવલિકા નિબંધ નવલકથા કાવ્યસંગ્રહ નવલિકા નિબંધ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાણકપુર તીર્થ’ અને ‘પાસપોર્ટની પાંખે’ પ્રવાસ ગ્રંથોના રચયિતા કોણ છે ? વિનેશ અંતાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ રમણલાલ શાહ વિનેશ અંતાણી અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ માધવ રામાનુજ રમણલાલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સ્વવાચકની શોધમાં' કાવ્યસંગ્રહ કોનો છે ? શ્યામ બાબુ પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ વેણીભાઈ પુરોહિત શ્યામ બાબુ પિતાંબર પટેલ રાજેન્દ્ર શુકલ વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP