ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તળપદા શબ્દોનો સૂઝભર્યો વિનિયોગ પામેલા લયમંજુલ ગીતો કોણે આપ્યા છે ? મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા મનુભાઈ પંચોળી બ.ક.ઠાકોર પ્રહલાદ પારેખ ભાનુપ્રસાદ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વીસમી સદી’ સચિત્ર સામયિકના તંત્રી કોણ હતા ? ઉમાશંકર જોશી હાજી મોહમદ અલારખિયા શિવજી રવિશંકર રાવળ બચુભાઈ રાવત ઉમાશંકર જોશી હાજી મોહમદ અલારખિયા શિવજી રવિશંકર રાવળ બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળબાપા - કૃતિના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી પન્નાલાલ પટેલ બકુલ ત્રિપાઠી લાભશંકર ઠાકર મનુભાઈ પંચોળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાતાવરણ - શબ્દની સંધિ છૂટી પાડો. વાત + આવરણ વા + તાવાર્ણ વાતા + આવરણ વાત + અનાવરણ વાત + આવરણ વા + તાવાર્ણ વાતા + આવરણ વાત + અનાવરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રેતીની રોટલી’ પુસ્તકના લેખક કોણ છે ? નિરંજન ભગત રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતિલાલ બોરીસાગર જયોતીન્દ્ર દવે વિનોદ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માધવ ક્યાંય નથી મધુવનમાં' ના રચનાકાર કોણ હતા ? નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ નરસિંહ મહેતા હરીન્દ્ર દવે મીરાંબાઈ રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP