ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વૈશંપાયન" કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ? શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી શિવાનંદ અધ્વર્યુ હરીન્દ્ર દવે કરસનદાસ માણેક ત્રિભુવન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.a) સુરસિંહજી ગોહિલ b) ન્હાનાલાલ દલપતરામ c) કનૈયાલાલ મુનશી d) ઉમાશંકર જોષી 1. તપસ્વિની 2. મહાપ્રસ્થાન 3. કાશ્મીરનો પ્રવાસ 4. મહેરામણનાં મોતી a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 a-4, b-2, c-3, d-1 a-2, b-3, c-4, d-1 a-3, b-4, c-1, d-2 a-1, b-4, c-2, d-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણલીલા દાણચાતુરી પુત્ર વિવાહ સુદામાચરિત્ર દાણલીલા દાણચાતુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સાપના ભારા' કૃતિનું સ્વરૂપ જણાવો. નવલિકા એકાંકી નવલકથા નાટક નવલિકા એકાંકી નવલકથા નાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઊર્મિ-નવરચના' શું છે ? નાટક લોકકથા ભજનવાણી સામાયિક નાટક લોકકથા ભજનવાણી સામાયિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP