ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બિરજુ મહારાજ ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? મણીપુરી ભરત નાટ્યમ કથ્થક ફૂચિપુડી મણીપુરી ભરત નાટ્યમ કથ્થક ફૂચિપુડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રેમાનંદ રચિત 'નળાખ્યાન' નો મુખ્યરસ જણાવો ? કરૂણ વીર હાસ્ય ભયાનક કરૂણ વીર હાસ્ય ભયાનક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લાલદાસ કડિયા રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ લાલદાસ કડિયા રણછોડદાસ લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દ્ધિરેફ' ઉપનામ ક્યા લેખકનું છે ? હરિકૃષ્ણ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક હરિકૃષ્ણ પાઠક રામનારાયણ પાઠક જયંત પાઠક હસમુખ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અતિજ્ઞાન ખંડકાવ્યમાં કવિ કાન્તે કોનું મનોમંથન આલેખ્યું છે ? દુર્યોધન યુધિષ્ઠિર સહદેવ અર્જુન દુર્યોધન યુધિષ્ઠિર સહદેવ અર્જુન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો. કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ કે. શિવરામ કર્નાથ કવિ પુટપ્પા ગીરીશ કર્નાડ એન્ટવ ચેખોવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP