ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ગુજરાતનો નાથ
જય સોમનાથ
પાટણની પ્રભુતા
પૃથ્વીવલ્લભ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જાગીને જુએ તો જગત દીસે નહીં, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે'- પ્રભાતિયાંની રચના કોણે કરી ?

રમેશ પારેખ
હરીન્દ્ર દવે
ભાલણ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP