ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ કવિ કાન્ત કવિ કલાપી ઝવેરચંદ મેઘાણી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યયાતિ, ગુપ્તા અને અવળવાણિયા ઉપનામો કયા સાહિત્યકારના છે ? પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે જયંત પાઠક પ્રિયકાન્ત મણિયાર શિવકુમાર જોશી જ્યોતીન્દ્ર દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત મધુરાય દિનકરરાય વૈદ્ય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત મધુરાય દિનકરરાય વૈદ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારો યાદગાર પ્રવાસ' કેવા પ્રકારનો નિબંધ છે ? ઉપરોક્ત પૈકી એકપણ નહીં વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક ઉપરોક્ત પૈકી એકપણ નહીં વર્ણનાત્મક વિવેચનાત્મક ચરિત્રાત્મક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કયા સાહિત્યકાર દિલ્હી સાહિત્ય અકાદમીના અધ્યક્ષ રહી ચૂક્યા છે ? ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ક.મા. મુનશી ચંદ્રકાન્ત બક્ષી ઉમાશંકર જોશી નાનાભાઈ બટ્ટ ક.મા. મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નવલિકા તેમજ નવલકથા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર દિલીપ રાણપુરાનું જન્મસ્થળ જણાવો. બામણા ધંધૂકા વડાલી મહુવા બામણા ધંધૂકા વડાલી મહુવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP