ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત વિદ્યોતેજક મંડળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ?

મહાત્મા ગાંધી
રવીન્દ્રનાથ ટાગોર
સરોજિની નાયડુ
નરસિંહ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ
રાધે-શ્યામ મંદિર
રાધા-કૃષ્ણ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP