ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ડો. હરિવલ્લભ ભાયાણીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. અનિરૂદ્ધ કમળના તંતુ પ્રથા શ્રાવણી સાતમ અનિરૂદ્ધ કમળના તંતુ પ્રથા શ્રાવણી સાતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું પુસ્તક ગુલાબદાસ બ્રોકરનું નથી ? મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર મનમાં ભૂત સુર્યા કાચની દિવાલ ધૂમ્રસેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાંડવો પાસે રહેલા શંખો અંગે અયોગ્ય જોડકું પસંદ કરો. યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર યુધિષ્ઠિર : અનંત વિજય નકુલ : મણિ પુષ્પક અર્જુન : દેવદત્ત ભીમ : પૌન્ડ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાના પ્રથમ મૌલિક નાટક ‘ગુલાબ‘ ના લેખક જણાવો. મણિલાલ નભુભાઈ દ્વિવેદી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી મણિલાલ નભુભાઈ દ્વિવેદી દલપતરામ નગીનદાસ તુળજાદાસ મારફતિયા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ.- આ પંક્તિ નો છંદ જણાવો. અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા દોહરો અનુષ્ટુપ સ્ત્રગ્ધરા સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP