ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર જયંત કોઠારીની પ્રસિદ્ધ કૃતિ જણાવો. ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ભારતનો કાર્યસિદ્ધાંત અનુષાંગીક અનિમેષ ઉપક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સિદ્ધહેમ' વ્યાકરણ ગ્રંથની રચના કોણે કરી ? હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે હેમચંદ્રાચાર્યે પતંજલિએ સિદ્ધરાજ જયસિંહે મહર્ષિ કપિલે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ભવની ભવાઈ" ફિલ્મનું પટકથાલેખન કોણે કર્યું છે ? ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ મણિલાલ દેસાઈ ચુનીલાલ મડિયા ધીરુબહેન પટેલ કાન્તિ ભટ્ટ મણિલાલ દેસાઈ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'યુગમુર્તિ વાર્તાકાર' - તરીકેની કયા સાહિત્યકારની ઓળખ છે ? રમણભાઈ નીલકંઠ શામળ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ રમણભાઈ નીલકંઠ શામળ ઝવેરચંદ મેઘાણી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઉખાણામાં શું રજૂ થાય છે ? વ્યક્તિની લાક્ષણિકતા રાષ્ટ્રીયતા કવિતાની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ વ્યક્તિની લાક્ષણિકતા રાષ્ટ્રીયતા કવિતાની લાક્ષણિકતા જ્ઞાતિની ઓળખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સદા સૌમ્ય શી વૈભવે ઉભરાતી, મળી માતૃભાષા મુને ગુજરાતી' - માતૃભાષાવંદનાની પંક્તિઓ કયા કવિની છે ? અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી અરદેશર ખબરદાર ઉમાશંકર જોશી કવિ નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP