ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘‘શીલ વિનાની વિદ્યા એ વાંઝણી વિદ્યા છે.’’ આ વિધાન કોનું છે ?

સ્વામી આનંદ
નાનાભાઈ ભટ્ટ
મકરંદ દવે
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સ્મરણ-સ્મરણ તે તીરથ: તારી એમ કરું પરકમ્મા..." કાવ્યપંક્તિ કયા કાવ્યની છે ?

વળાવી બા આવી
પરકમ્મા
જ્યોતિધામ
તને ઓળખું છું, મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP