ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો.

અનુષ્ટુપ
શાર્દૂલવિક્રીડિત
હરિગીત
મંદાક્રાન્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ?

દર્શક
સ્વામી આનંદ
મહાદેવભાઈ દેસાઈ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘દુઃખિયારી બચુ’ નવલકથાના સર્જક કોણ છે ?

કેખુશરો કાબરાજી
અંબાલાલ દેસાઈ
મનસુખરામ સૂર્યરામ ત્રિપાઠી
કરસનદાસ મૂળજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP