ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બેસે છે ભાગ્ય બેઠાનું, ઉભું ઉભા રહેલાનું. - આ પંક્તિનો છંદ જણાવો. મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ હરિગીત મંદાક્રાન્તા શાર્દૂલવિક્રીડિત અનુષ્ટુપ હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સહજાનંદ સ્વામી, ઈશુ ખ્રિસ્ત તથા બુદ્ધ અને મહાવીરનાં ચરિત્ર પરથી ગ્રંથોની રચના કોણે કરેલ છે ? કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ કિશોરલાલ મશરૂવાળા કિશનસિંહ ચાવડા સ્વામી આનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈ.સ. 2015 નો કુમાર સુવર્ણચંદ્રક કોને મળ્યો હતો ? હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક હસમુખ બરાડી હર્ષભ્રમ્મ ભટ્ટ હર્ષદ ત્રિવેદી હરિકૃષ્ણ પાઠક હસમુખ બરાડી હર્ષભ્રમ્મ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘કાગળના કેસૂડાં’ પુસ્તક કોનું છે ? રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ રમેશ ચાંપાનેરી રમણભાઈ ભટ્ટ દિનકરરાય વૈદ્ય નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અમૃત કેશવ નાયક કેખુશરુ કાબરાજી રણછોડભાઈ ઉદયરામ પ્રવીણ જોશી અમૃત કેશવ નાયક કેખુશરુ કાબરાજી રણછોડભાઈ ઉદયરામ પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP