મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
"સાથે જ તરવાને કે સાથે જ ડુબવાને આપણો બહુજન સમાજ કૃતનિશ્ચયી બનશે ત્યારે જ આપણે ખરેખર સ્વતંત્ર થઈશું." આ ઉદ્ગારો કોના છે ?

વિનોબા ભાવે
લોકમાન્ય ટિળક
મહાત્મા ગાંધીજી
રમણભાઈ નિલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
‘અનટુ ધિસ લાસ્ટ' પુસ્તકે ગાંધીજીના જીવનમાં જાદુઈ અસર ઊભી કરી અને તેમણે પુસ્તકમાં સૂચવેલા વિચારો અમલમાં મુકવાનો ઇરાદો કર્યો. આ પુસ્તકના લેખકનું નામ જણાવો.

મિ.વેસ્ટ
રસ્કિન
મિ. પોલાક
કેલ્વિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
નાનજીભાઈ કાલિદાસ મહેતા
મોરારજી ખીલજી
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP