મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના અંગત સચિવ કોણ હતા ? મહાદેવ દેસાઈ જવાહરલાલ નહેરુ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ મહાદેવ દેસાઈ જવાહરલાલ નહેરુ નરહરિ પરીખ વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ‘સત્યનો પ્રયોગો અથવા આત્મકથા' એ આપણા રાષ્ટ્રપિતા ગાંધીજીની આત્મકથા છે જે પુસ્તક ભારતના પહેલા પાંચ સૌથી વધારે વેચાતાં પુસ્તકોમાનું એક છે. આ પુસ્તક સૌ પ્રથમ વખત પુસ્તકાકારે કયા વર્ષમાં પ્રકાશિત કરવામાં આવ્યું ? 1937 1941 1932 1927 1937 1941 1932 1927 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) અન્નાહાર અને આરોગ્યની બાબતો વિશે 1942 માં ગાંધીજીએ લખેલા પુસ્તકનું નામ જણાવો. આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય આરોગ્યની ચાવી આહાર અને આરોગ્ય આહાર – આરોગ્યમય જીવન અન્ન અને આરોગ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર નયા માર્ગ ભૂમિપુત્ર હરિજન મુંબઈ સમાચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીના સાબરમતી આશ્રમ ખાતેની પ્રાર્થના સભામાં નિયમિતપણે ગાંધીજીના પ્રિય ભજનો ગવાતા. આ ભજનાવલી ગાંધીજીએ કોની પાસે તૈયાર કરાવી હતી ? રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે રવિપ્રસાદ જાની દીનબંધુ ઉપાધ્યાય નારાયણ મોરેશ્વર શાલીભદ્ર ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો. હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા હરિજન સેવા ઈન્ડિયન ઓપીનિયન મધુ રાય યંગ ઈન્ડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP