મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીએ ખોરાક અંગેના તેમના પ્રયોગો અને તેના વિશેના વિચારો અંગે દક્ષિણ આફ્રિકામાં પુસ્તક પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકનું નામ જણાવો.

આરોગ્ય વિશેના મારા વિચારો
આરોગ્ય વિશેનું મારું મંતવ્ય
આરોગ્ય વિશે સામાન્ય જ્ઞાન
સ્વસ્થ આરોગ્યમય જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
ગાંધીજીની સંમતીથી શ્રી મદનજીએ 1904માં છાપુ કાઢવાની શરૂઆત કરી. આ સમાચારપત્રનું નામ જણાવો.

ઈન્ડિયન ઓપીનિયન
મધુ રાય
યંગ ઈન્ડિયા
હરિજન સેવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન 'કીર્તિ મંદિર' કોણે બંધાવ્યું હતું ?

શેઠ શ્રી બેચરદાસ નવનીતલાલ
મોરારજી ખીલજી
નાનજીભાઈ કાલિદાસ મહેતા
શેઠ શ્રી હરગોવનદાસ પ્રાણલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
આઝાદી પહેલાના સમયમાં ભારતમાંથી દક્ષિણ આફ્રિકા મજૂરી કામ માટે જતા લોકોને પાંચ વર્ષ માટે કરારબદ્ધ કરવામાં આવતા. આ કરારબદ્ધ લોકોના પ્રશ્નો માટે ગાંધીજીએ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકા ખાતે લડતની શરૂઆત કરી. આ કરારબદ્ધ લોકો તે સમયે કયા નામથી ઓળખાતા ?

ગિરમીટિયા
કુલેરીયા
લેબરિયા
ભારવેઠીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji)
કયા કવિશ્રીને ગાંધીજીએ “રાષ્ટ્રીય શાયર" કહીને નવાજેલા ?

પ્રહલાદ પારેખ
અનિલ જોષી
ઝવેરચંદ મેઘાણી
કવિ શ્રી બોટાદકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP