મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) પોરબંદર ખાતેનું ગાંધીજીનું નિવાસસ્થાન કયા નામે જાણીતું છે ? કિર્તી મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર કિર્તી મંદિર મોહન મંદિર ગાંધી નિવાસ મહાત્મા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) નીચેનામાંથી કયા વિચારપત્રના ગાંધીજી તંત્રી હતા ? હરિજન ભૂમિપુત્ર મુંબઈ સમાચાર નયા માર્ગ હરિજન ભૂમિપુત્ર મુંબઈ સમાચાર નયા માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) 1920 માં ગાંધીજી દ્વારા મજુર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી. આ સંઘના સૌ પ્રથમ પ્રમુખ કોણ હતા ? ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ઈન્દુલાલ યાજ્ઞિક શંકરલાલ બેંકર નરહરિ પરીખ અનસુયાબેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ આઝાદીના સંગ્રામ સમયે તીનકઠિયા માટેનું આંદોલન કયા રાજ્યમાં ચલાવ્યું હતું ? બિહાર પંજાબ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ બિહાર પંજાબ ઓરિસ્સા ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજી માનતા કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ વિના ન જ રહેવું જોઈએ. ગાંધીજીના સંસ્કૃતના શિક્ષકનું નામ જણાવો. આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર આચાર્ય કૃષ્ણપ્રિયજી કૃષ્ણાનંદ સ્વામી શ્રીકૃષ્ણ ગંગોપાધ્યાય કૃષ્ણાશંકર માસ્તર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહાત્મા ગાંધીજી (Mahatma Gandhiji) ગાંધીજીએ ગળીના ખેતમજૂરોને થતા અન્યાય બાબતનું આંદોલન ક્યાં ચલાવ્યું હતું ? ભાગલપુર ચંપારણ દરભંગા ઔરંગાબાદ ભાગલપુર ચંપારણ દરભંગા ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP