જાહેર વહીવટ (Public Administration) સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિક માટે અલગ કાયદો હોય તેવા શાસનને શું કહી શકાય ? કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ કાયદાના શાસનની પદ્ધતિ નોકરશાહી શાસન ઈજારાશાહી શાસન વહીવટી કાયદાની પદ્ધતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) 'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' - આ વિધાન કોણે કહ્યું હતું ? પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે પ્રો.ઉર્વીકે ફેડરિક ટેલરે પીટર ડકરે આર્ગરિશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) જાહેર-ખાનગી ભાગીદારી માટે જે કરાર ખાનગી કંપની સાથે કરવામાં આવે છે તેને શું કહે છે ? શહેરી વિકાસ સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ શહેરી વિકાસ સમજૂતી નગર વિકાસ યોજના સમજૂતી વિકાસ યોજના સમજૂતી કન્સેશન એગ્રીમેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) હિસાબી નાણાકીય વ્યવહારો (નોંધો)નું પરીક્ષણ એટલે... અન્વેષણ ઓડિટ એકાઉન્ટિંગ વાઉચિંગ અન્વેષણ ઓડિટ એકાઉન્ટિંગ વાઉચિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) "રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ? જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી. આર. આંબેડકર ક.મા.મુનશી જવાહરલાલ નેહરુ લાલબહાદુર શાસ્ત્રી બી. આર. આંબેડકર ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
જાહેર વહીવટ (Public Administration) રાજ્ય વહીવટના પાયાના સાધન : સંદેશાવ્યવહાર કે સંચાર (Communication) સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સંકુચિત/અયોગ્ય છે ? સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે સંચાલનનું હૃદય છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે સંદેશાવ્યવહારમાં ઈચ્છાનો અભાવ જોવા મળે છે તે સંચાલનનું હૃદય છે તે વહીવટી સંગઠનની રક્તવાહિની છે. તે માહિતી કે સંદેશાની આપ-લે કરતા વ્યાપક છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP