જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કાલિદાસ
કે. બી. સરકાર
દલિપ રાજા
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
કર માળખામાં સુધારા માટે કઈ સમિતિની રચના થઈ હતી ?

ગેડલજી સમિતિ
કેલકર સમિતિ
ચેલૈયા સમિતિ
નરસિંહમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
નાગરિક અધિકાર પત્રનો (Citizen's Charter)નો મુખ્ય ઉદ્દેશ શું છે ?

કંઈ ખોટું થાય તો તેના ઉપાયો કેવી રીતે મેળવવા
સરકારી અધિકારીઓ સાથે શી રીતે સંપર્કમાં આવવું
આપેલ તમામ
જાહેર સેવાઓની ગુણવત્તા સુધારવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત સરકારે નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે કયો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે ?

નિર્મલ ગ્રામ
સ્વાગત
આપેલ પૈકી એક પણ નહીં
ઈ-ગ્રામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટ એટલે...

સેવા કરવી
લોકોની કાળજી રાખવી
આપેલ તમામ
જાહેર બાબતોનું સંચાલન કરવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP