જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કે. બી. સરકાર
કાલિદાસ
દલિપ રાજા
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેરનીતિ ઘડનાર તંત્રોમાં નીચેના પૈકી કોનો સમાવેશ થાય છે ?

આપેલ તમામ
કારોબારી અને અમલદારશાહી
ન્યાયતંત્ર
ધારાસભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
ગુજરાત ખાતે આવેલ આઇ.એ.એસ ટ્રેનીંગ સેન્ટરનું નામ જણાવો.

આદિત્ય બીરલા આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
વિક્રમ સારાભાઈ આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
એ. ડી. શોધન આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર
એસ. રાજગોપાલાચારી આઈ.એ.એસ. ટ્રેનીંગ સેન્ટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટનું પ્રાથમિક ધ્યેય શું છે ?

વહીવટદારોનું કલ્યાણ કરવાનું
પ્રજાનું કલ્યાણ કરવાનું
કર્મચારીઓનું કલ્યાણ કરવાનું
ચૂંટાયેલી પાંખનું કલ્યાણ કરવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP