જાહેર વહીવટ (Public Administration)
‘લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણુ પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ?

કૌટિલ્ય
કે. બી. સરકાર
કાલિદાસ
દલિપ રાજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
"રાજ્યપાલની મુખ્ય કામગીરી રાજ્ય સરકારના ગૌરવ, સ્થિરતા તેમજ તેની સામૂહિક જવાબદારીનું રક્ષણ કરવાની છે." આ વિધાન કોનું છે ?

ક.મા.મુનશી
બી. આર. આંબેડકર
જવાહરલાલ નેહરુ
લાલબહાદુર શાસ્ત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
'ન્યુ ડેસ્પોટીઝમ'(New Despotism) કોણે લખ્યું ?

ડબલ્યુ.એ.રોબસન
અર્નસ્ટ ફ્રરન્ડ
એલ.ડી.વાઈટ
લૉર્ડ હેવાર્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
જાહેર વહીવટના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

પ્રો. વુડ્રો વિલ્સન
હેનરી ફેયોગ
હૈમિલ્ટન
લ્યુથર ગ્યુલિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

જાહેર વહીવટ (Public Administration)
સ્ટેટ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષસ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ?

CEO-GSDMA
રાહત નિયામક
રાહત કમિશનર
મુખ્ય સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP